ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ પહેલી ઑગસ્ટના રોજ તમામ પ્રકારની કામગીરી બંધ રાખશે તેવા નિર્ણય સંદર્ભે કપરાડા તાલુકાના વીસીઈ કર્મચારી દ્વારા ટીડીઓને 31 જુલાઈના રોજ આવેદન પાઠવામાં આવ્યું.
ગુજરાત રાજય પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ તા.01/08/2025ના રોજ એક દિવસ વીસીઈ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી ઈ ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધવવા માટે જણાવેલ છે.
કારણ કે વીસીઇની માંગણીઓને લઈ વારંવાર રજુઆત કરવા છતા પણ સરકાર દ્વારા અને ઈ ગ્રામ સોસાયટી દ્વારા વીસીઇની માંગણીઓનું નિરાકરણ ના કરતા ફરી એક વાર ન્યાય મેળવવા માટે ગુજરાત રાજયના તમામ વીસીઈ ભાઈ-બહેનો વીસીઈને લગતી તમામ પ્રકારની કામગીરી એક દિવસ બંધ રાખનાર છે. જેમા કપરાડા તાલુકાના તમામ વીસીઈ પણ તમામ કામગીરી તા.1/8/25ના દિને એક દિવસ બંધ રાખનાર હોય જે બાબતનું આવેદન પત્ર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આપવામાં