Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

સ્ત્રીઓના શરીરમાં પીરિયડ્સ, ગર્ભાવસ્થા અને મેનોપોઝ જેવા ઘણા ફેરફારો થાય છે, જે શરીર અને મન પર અસર કરે છે. આવી સ્થિતિમાં, સ્ત્રીઓએ ફિટ અને સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહારની સાથે યોગ માટે થોડો સમય કાઢવો જોઈએ. જોકે, યોગ ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ દરેક માનવી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2015માં થઈ હતી. યોગ એક એવી પ્રથા છે જેમાં શરીર, મન અને આત્માનું સંતુલન બને છે. યોગ કરવાથી શરીર મજબૂત બને છે, મન શાંત રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. સ્ત્રીઓ માટે યોગ કેટલું મહત્વપૂર્ણ છે…

Read More

હીન્દીમાં કહેવાત છે ઉંમર કમ ફાઈટ ઝાદા જી હા, સ્ટાર બેટસમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી પોતાના કેરીયરમાં ઈતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલે ૧૪૪ બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી પૂર્ણ કરી લીધી છે. આ સદી સાથે તેણે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર માત્ર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમની પહેલા સૌરવ ગાંગુલી સહિત ૫ ભારતીય બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. 144 બોલમાં ફટકારી સદી ઇંગ્લેન્ડમાં રમતી વખતે પોતાની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિજય માંજરેકર હતા. જેમણે ૧૯૫૨માં ૧૩૩ રન બનાવ્યા હતા. તેમના પછી સંદીપ પાટિલ, સૌરવ ગાંગુલી…

Read More

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ક્યારે બંધ થશે તેનો કોઈ આઈડિયા નથી પણ જે રીતે બંને દેશો એકબીજા પર મિસાઈલથી એટેક કરી રહ્યા છે. જેના પરથી લાગે છે કે,આ યુદ્ધ હવે વધારે સમય સુધી ચાલશે. શુક્રવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 8મો દિવસ થાય છે. બંને દેશો વચ્ચે વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. આ હુમલાઓમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. તે જ સમયે, વિશ્વના અન્ય દેશોમાં પણ સંઘર્ષ જોવા મળી રહ્યો છે. યુદ્ધના 8મા દિવસે ઇઝરાયલે 60 ફાઇટર જેટ સાથે ઇરાનની મિસાઇલ સિસ્ટમ પર મોટો હુમલો કર્યો. ઇરાનનું પરમાણુ કેન્દ્ર પણ ઇઝરાયલના નિશાના પર છે. ઇઝરાયલ…

Read More

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલું રહેલું યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બંને દેશો વચ્ચે છેલ્લા સાત દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, બંને તરફથી બોમ્બમારો અને મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેમાં અનેક લોકોના મોત થયા છે.  આ બધાં વચ્ચે ઈરાને ઈઝરાયલ પર મોટો વળતો હુમલો કર્યો છે. ઇઝરાયેલના બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઈરાન દ્વારા દક્ષિણ ઇઝરાયેલના શહેર બીરશેબામાં સોરોકા મેડિકલ સેન્ટર પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ હોસ્પિટલ ઇઝરાયલની સૌથી મોટી…

Read More

ગુજરાતમાં લો પ્રેશર સર્જાતા બે દિવસથી ગુજરાતના 29 જિલ્લાઓમાં 10 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર- દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે.  રાજ્યાના 29થી વધુ જિલ્લાઓમાં ૧ થી ૬ જેટલા વરસાદ નોંધાયો હતો. ડાંગમાં 10 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 6.81, ઓલપાડમાં 3.50 અને ઉમરગામમાં ત્રણ ઇંચ, કામરેજ અને બારડોલીમાં બે-બે ઇંચ તેમજ સુરતમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ ડેમમાં 11 હજાર ક્યૂસેક પાણીની આવક તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં ગુરુવારે સિઝનમાં પહેલીવાર 11 હજાર ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. આગામી દિવસોમાં ડેમમાં પાણીની આવકના પ્રમાણમાં દર દિવસે 18 એમસીએમ નવું…

Read More

આજની આ માહિતી જાણીને તમને પણ નવાઈ લાગશે કારણે કે, અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે, સ્તન કેન્સરથી માત્રને માત્ર મહિલાઓ ઝઝૂમી જોવા મળતી હતી. પરંતુ હવે સાબિત થઈ ગયું કે, આ રોગ ફક્ત સ્ત્રીઓ પૂરતો મર્યાદિત નથી. આ કેન્સર પુરુષોમાં પણ જોવા મળે છે. જોકે, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આ સમસ્યા દુર્લભ છે. ઘણીવાર તેના લક્ષણોને અવગણવામાં આવે છે. જ્યારે તેનું નિદાન થાય છે, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. છેવટે પુરુષોમાં સ્તન કેન્સરના લક્ષણો કેવી રીતે દેખાય છે અને ક્યારે સાવધાન રહેવું જોઈએ? તેના વિશે આજના આ લેખમાં ચર્ચા કરીશું. પુરુષોમાં સ્તન કેન્સરના કારણો સ્તન કોષો અનિયંત્રિત…

Read More

ગુજરાતમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી મારી લીધી છે. કારણ કે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ બધાં વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ક્યા વિસ્તારમાં વધારે વરસાદ પડશે તેની વાત કરીએ તો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કરવામાં આવી હતી. જેની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદ શહેરા રખિયાલ, બાપુનગર, ચાંદખેડા,…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તાપી પોલીસ અધિક્ષક દ્વારા તાપી જિલ્લામાં ગુનાઓ આચરી ફરાર થયેલા તેમજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ તાપી લોકલ ક્રાઈમ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ તથાં હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને સંયુકત રીતે મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના પનિયારી સુગર ફેક્ટરી પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાનો આરોપી યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શીવા ઓમપ્રકાશ જયસ્વાલની અટક કરવામાં…

Read More

IPL 2025ની સિઝનમાં ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યુવા બેટ્સમેને મોટા બોલરોને પોતાની બેટથી જોરદાર બેટિંક કરી દોડતા કરી દીધા હતા. વૈભવની તોફાની બેટિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ખેલાડીએ પોતાની બેટિંગથી દેશ અને વિદેશમાં લાખો IPL દર્શકોને પોતાના ચાહક બનાવ્યા હતા. આ યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરનો પણ સમાવેશ થાય છે. બટલરે વૈભવની ખૂબ પ્રશંસા કરી છે. બટલરે વૈભવની સરખામણી યુવરાજ સિંહ અને બ્રાયન લારા સાથે કરી છે. બટલરે વૈભવની ખૂબ પ્રશંસા કરી બટલરે પોડકાસ્ટ દરમિયાન વૈભવ સૂર્યવંશીની ખૂબજ પ્રશંસા કરી હતી. બટલરે વૈભવની સરખામણી દિગ્ગજ ક્રિકેટરો યુવરાજ અને…

Read More

કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, સમગ્ર ઘટનાની વિગત વાર ચર્ચા કરીએ તો, પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાપી જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા તેમજ વોન્ટેડ જાહેર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેકટરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આનંદભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા LCB અને પેરોલ ફર્લો સ્કોડ અને તાપી પોલીસના માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી કાકરાપાર…

Read More