Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે તા. ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “પલાશ પર્વ–2026”ની ભવ્ય ઉજવણી યોજાનાર છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ તથા ગુજરાત પ્રવાસન નિગમના પ્રેરણાથી અને જિલ્લા વહીવટી તંત્ર, તાપી દ્વારા આયોજિત “પલાશ પર્વ–2026 : આદિવાસી સંસ્કૃતિ સંગમ”માં આદિવાસી સમાજની પ્રાચીન વાદ્યકળા, લોકકલા અને પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીઓ આકર્ષકનું કેન્દ્ર બનશે. પ્રથમ દિવસે વિવિધ કલા મંડળો દ્વારા હોળી નૃત્ય, ડાંગી નૃત્ય,…

Read More

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયેલો અને છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો છે. પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહને સંયુક્ત રીતે સુરત ખાતેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે નોધાયેલી ફરિયાદની કલમ બી.એન.એસ.કલમ 336,(2),338,334,(2)318,(4),61 તથા આઈ.ટી એક્ટ કલમ 66 (ડી) મુજબના ગુનામાં સંડોવાયેલો આરોપી દિલીપ મગનભાઈ વિરાણીને ઝડપી લીધો હતો. આરોપીને વધારે પૂછપરછ અને તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. કામગીરી કરનાર સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચણી.એલ.સી.બી હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ પોલીસ…

Read More

ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવ્યું..જેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અંદાજે ૨ લાખ ૩૫ હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ₹૯૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ૬૬૫ આશ્રમ શાળાઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૫૯૫ કરોડની જોગવાઇની જાહેરાત કરવામાં આવી છે. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, રેસિડેન્સીયલ સ્કૂલના બાંધકામ માટે ₹૬૭૯ કરોડની જોગવાઈ, ૧૦૬૯ છાત્રાલયોના ૭૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૩૨૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે પ્રિ-મેટ્રિકના કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹૧૩૮ કરોડની જોગવાઈ આ ઉપરાંત ૭૪…

Read More

ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાની ટીમને 114 રનમાં ઓલઆઉટ કરી દીધી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાન જવાબમાં ફક્ત 114 રન જ બનાવી શક્યું હતું. ઈશાન કિશને 77 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી, ત્યારબાદ અક્ષર પટેલ અને અન્ય તમામ બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ આઠમી વખત છે જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક શર્મા કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો હતો, પરંતુ ઈશાન કિશને તોફાની અડધી સદી ફટકારી હતી.…

Read More

નવસારીના વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલે એક મોટું નિવેદન આપતા આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે અનંત પટેલે જાહેર મંચ પરથી કહ્યું, જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે તેમ અનંત પટેલે જાહેર મંજ પરથી નિવેદન આવ્યું હતું. અનંત પટેલે વધુમાં કહ્યું કે, આદિવાસી સમાજમાં જન્યો છું અને મરીશ પણ આદિવાસી સમાજમાં જ, અમને કોઈ લોભ-લાલચ કે ભૂખ નથી…અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે. અમારા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ, મહિલાઓને સુરક્ષા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ખાસ કરીને યુવાનોને…

Read More

બાઈલાઈન: સંગીતા ચૌધરી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપડવણ ગામમાં વસવાટ કરતી પવિતાબેન કનુભાઈ ચૌધરી માટે જીવનની સફર સહેલી નહોતી. પોતાના પતિના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારીઓ તેમના ખભા પર આવી પડી હતી. રોજિંદા ખર્ચ, બાળકોનું શિક્ષણ અને ભવિષ્યની ચિંતા વચ્ચે ઘણીવાર પરિસ્થિતિ સામે લાચાર થવું પડતું હતું. પતિના અવસાન બાદ આર્થિક મુશ્કેલીઓના સમયે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પવિતાબેન માટે પ્રથમ ટેકો બની. આ યોજના હેઠળ તેમને માસિક રૂ. 1250 ની સહાય પ્રાપ્ત થવા લાગી..પવિતાબેન માટે આ રાહત મોટી હતી..આ રકમથી તેમને ઘરના નાના-મોટા ખર્ચમાં રાહત મળી અને સંકટના સમયે એક પાયાની આર્થિક સુરક્ષા પ્રાપ્ત થઈ. બાળકોના ભવિષ્યને…

Read More

તાપી જિલ્લાના સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં શનિવારે સંકુલના ‘૨૫મા વાર્ષિકોત્સવ’ અને ‘રજતજયંતી મહોત્સવ’ માં વિશેષ ઉપસ્થિત નોંધાવતા રમતગમત, ઉદ્યોગ સહિત સર્વાધિક વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આ કૉલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, તે જોઈને સંતોષ થાય છે. વધુમાં ડૉ. જયરામભાઈ ગામિતે ઉમેર્યું કે, ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં જ્યારે દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવા લક્ષ સાથે સરકાર પણ આગળ વધી રહી…

Read More

ઉકાઈ પોલીસ સ્ટેશનના ભુરીવેલ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરતા શખ્સને તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ હસમુખને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ઉકાઈના ભુરીવેલ ગામના પોસ્ટ ફળીયામાં રહેતા બુટલેગર જયેશ વિનોદ ગામીત પોતાના ઘર નજીક એક કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને તે સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ પહોંચી દારૂ સગે વગે કરવાની પ્રક્રીયાને રોકવામાં આવી હતી. ઘટના સ્થળેથી અલગ-અલગ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. તેમજ અંદાજે ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી જયેશ વિનોદ ગામીતને ઝડપી લેવામાં…

Read More

વન જમીન અધિકાર કાયદો 2006 લાગુ થયાને લગભગ 20 વર્ષ થવા આવ્યા છતાં નર્મદા જિલ્લાના હજારો આદિવાસી પરિવારોના જંગલ જમીનના દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. આ તરફ આદિવાસી ભેરું હોવાનો રાજ્ય સરકાર દાવો કરી રહી છે. ત્યારે ગુજરાત જંગલની જમીન માટે  56 હજારથી વધુ દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ છેલ્લાં ત્રણ વર્ષમાં 7241ને જમીન હક અપાયાં છે. તો બીજી તરફ કોંગ્રેસે સરકાર પર આદિવાસીઓની જંગલ છીનવી લેવાનું કાવતારૂં ગણાવ્યું છે. જંગલની જમીનને લઈને સંસદમાં મુદ્દો ઉઠ્યો ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વર્ષ 2023થી માંડી વર્ષ 2026 સુધીમાં કુલ મળીને 56,966 દાવાઓ નામંજૂર કરાયાં છે. જ્યારે 7241ને…

Read More

ગુજરાતમાં ફરી એકવાર આપ પાર્ટીના મોટા નેતા એટલે કે રાજૂ કરપડાએ રાજીનામું આપી દેતા આ મુદ્દો ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા બોટાદમાં AAPની સભામાં પથ્થરમારા બાદ રાજૂ કરપડા ચર્ચામાં આવ્યા હતા. બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસા થઈ હતી જે બાદ રાજૂ કરપડા સોશ્યિલ મીડિયામાં અને ગુજરાતમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા. રાજૂ કરપડાએ વ્યક્તિગત કારણોસર રાજૂનામું આપ્યું હોવાનું લેટરમાં જાણ કરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડતા અનેક સવાલ થઈ રહ્યા છે. રાજૂ કરપડા આપના કિસાન સેલ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને રાજૂ કરપડા…

Read More