Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    September 27, 2025

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

      September 27, 2025

      ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

      September 27, 2025

      ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

      September 25, 2025

      શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

      September 24, 2025

      સોનગઢ ઉકાઈ વચ્ચે આવેલા ગુણસદાના વાંકડિયા પુલ પર અકસ્માત

      September 24, 2025
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      કોંગ્રેસનો વિરોધ છતાં ઉકાઈને નવો તાલુકો તરીકે સૈદ્ધાંતિક મંજૂરી!

      September 24, 2025

      નાનકડા દેશનો ટ્રમ્પને રોકડો જવાબ…થાય એ કરી લેજે !

      September 23, 2025

      મોદી સરકારે અદાણી સંબંધિત 221 વીડિયો દૂર કરવાનો આપ્યો આદેશ, રવિશ કુમારને નોટિસ

      September 21, 2025

      રાહુલ ગાંધીએ પુરાવા રજુ કરી “વોટ ચોરી”ની પોલ ખોલી નાખી !

      September 18, 2025

      નોલેજ: IPLની મેચમાં ટીમ માલિકો કેવી રીતે કમાણી કરે છે, જાણો સંપૂર્ણ ગણિત

      September 13, 2025
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»અમદાવાદના લાંભા વોર્ડમાં મુખ્યમંત્રીએ બિરસા મુંડાજીની પ્રતિમાનું કર્યું અનાવરણ
    ગુજરાત

    અમદાવાદના લાંભા વોર્ડમાં મુખ્યમંત્રીએ બિરસા મુંડાજીની પ્રતિમાનું કર્યું અનાવરણ

    samachar shatakBy samachar shatakAugust 8, 2025No Comments34 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ-૨૦૨૫ ઉપાડ્યું છે. મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી ૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૨૭,૧૧,૪૪૩ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૬૬.૭૭ ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે.

    અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિ તેમજ પ્લોટોમાં ગીચ વૃક્ષારોપણ થકી અત્યાર સુધીમાં ૧૯૮ જેટલાં પ્લોટમાં ઓક્સિજન પાર્ક/ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના ઝોન મુજબ વાત કરીએ તો, પૂર્વ ઝોનમાં ૫૮, પશ્વિમ ઝોનમાં ૩૦, ઉત્તર ઝોનમાં ૨૯, દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૩૨ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ એમ થઇને કુલ ૧૯૮ ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કુલ ૩૧૦ પબ્લિક ગાર્ડન આવેલા છે, જેમાં મધ્ય ઝોનમાં ૧૯, પૂર્વ ઝોનમાં ૩૦, પશ્વિમ ઝોનમાં ૮૨, ઉત્તર ઝોનમાં ૪૦, દક્ષિણ ઝોનમાં ૪૦, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૬૮ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ પબ્લિક ગાર્ડનનો સમાવેશ થાય છે.અમદાવાદના બગીચા ખાતા દ્વારા છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧ કરોડથી વધુનું વૃક્ષારોપણ કર્યું છે. છેલ્લાં ૬ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૧,૫૮,૩૮૭ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૦,૧૩,૮૫૬ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષારોપણ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૨૦,૦૬૧,૯૦, ૨૦૨૪-૨૦૨૫માં ૩૦,૧૩,૧૫૧ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

    Ahmedabad Lambha Ward CM Bhupendra Patel Unveiling of Birsamunda's statue
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    September 27, 2025

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 2025842

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025674

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025393

    ગુજરાતમાં 241 PSIને પી.આઇની બઢતી છતાં પોસ્ટિંગ નહીં !

    August 17, 2025372
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    By samachar shatakSeptember 27, 202512

    ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, “ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી…

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025

    શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

    September 24, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી
    • ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા
    • ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે
    • શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
    • સોનગઢ ઉકાઈ વચ્ચે આવેલા ગુણસદાના વાંકડિયા પુલ પર અકસ્માત
    • રજત નેગીનું ઓલ ઈન્ડિયા વાયુ સેના કેમ્પમાં NCC કેડેટસ તરીકે પસંદગી
    • કોંગ્રેસનો વિરોધ છતાં ઉકાઈને નવો તાલુકો તરીકે સૈદ્ધાંતિક મંજૂરી!
    • નાનકડા દેશનો ટ્રમ્પને રોકડો જવાબ…થાય એ કરી લેજે !
    • પરીવારથી વિખુટી પડેલી આધેડ મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યું
    • ગરબા આયોજકો સાથે ઉકાઈ પોલીસના ઈન્સ્પેક્ટર પી.એ.પારેખે બેઠક કરી
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    September 27, 2025

    ગોપાલ વજેસિંગ રાઠવા સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

    September 27, 2025

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 2025842

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025674

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025393
    © 2025 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.