Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

સોનગઢ ફાટા પાસે ખુલ્લા શેડમાં વરલી મટકાનો જુગાર રમતા નવ આરોપીઓ પાસેથી અંદાજે 4.21 લાખના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એ.એસ.આઈ જગદીશ અને એ.એસ.આઈ જયેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકડાઓ લખે છે. તેવી બાતમી મળતા એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોર્ડ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ નામ:- રાહુલ ભુલજી ભુખલીયો ગામીત અનિલ શાંતીલાલ ભીલ ફૂલસિંગ રાયસિંગ ગામીત ધીરેશ રોગીયા ગામીત ઈશ્વર રામોલ ખાંડવી શેકીયા ચામર્યા ગામીત સોનીયા હનીયા ગામીત વિષ્ણુ ગાંડાલાલ પટેલ કિરણ શંકર કોકણી આ તમામ શખ્સો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ રૂપિયા વત્તી લખાવતા…

Read More

વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેરીયાવાવ ગામના દાદરી ફળિયા પાસેથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 13,490નો મુદ્દામાલ જપ્ત કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપીઓને ઝડપી લીધા છે. હેડ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહની બાતમી મળતા તાપી પેરોલ-ફર્લો સ્કોર્ડ તેમજ તાપી LCBના માણસોએ બાતમી વાળીએ જગ્યાએ પહોંચી રેડ પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:- સાઉલ ઉર્ફે સાવન બિલા ગામીત સુરેશ ચેમા ગામીત બાબુ સીમરા ગામીત પ્રદીપ રાકેશ ગામીત શંકર રામજી ગામીત પિયુષ સરમુખ ગામીત વિજય ભીખુ ગામીત સુમન બાબા ગામીત દિલીપ રણછોડ ગામીત આ તમામ આરોપીઓ ગેરકાયદે રીતે…

Read More

રાજ્યમાં ફરી એકવાર ACBની રેડ સફળ નીવડી છે. કારણ કે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે. સરથાણા પોલીસ સ્ટેશનના PSI અંદાજે 40 હજારની લાંત લેતા ACBના સકંજામાં આવી ગયા હતા. માર નહી મારવા માટે માગી હતી લાંચ:- મહત્વનું PSI એમ.જી લીંબોલાએ આરોપીઓને માર નહીં મારવા અને આરોપીઓને વહેલા જામીનમુક્ત કરવા માટે લાંચ માગી હતી. PSI દ્વારા રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવતા અન્ય પોલીસકર્મીઓમાં પણ હડકંપ મચી ગયો છે. હાલ તો ACBની ટીમે લાંચિયા PSIને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને લાંચ માગનાર અન્ય કોઈ પોલીસકર્મી તેમની સાથે જોડાયેલો…

Read More

ઉમરપાડા તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકોને વસે છે ત્યારે તેમનો મોટો વ્યવસાય ખેતી હોય છે આ લોકોનું જીવન ખેતી પર આધારિત હોવાને કારણે મોટા પ્રમાણમાં ખેતી થતી હોય છે ત્યારે ચોમાસાની ઋતુ એટલે એમના માટે તહેવાર સ્વરૂપ આ સમય તેઓ મકાઈ ડાંગર જેવા પાકોની ખેતી કરતા હોય છે અને આ પાકને વધુ ઉપચાર માટે માટે ખાતર ની જરૂરત હોય છે પરંતુ હાલો ઉમરપાડા તાલુકામાં તેમજ સમગ્ર સુરત જિલ્લામાં ખાતરની વધતી માંગને કારણે ખાતર મળી શકતું નથી જેના કારણે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી લાઈનોમાં ઊભા રહે છે. પરંતુ ખાતર મળતું નથી અને નિરાશા સાથે સાંજે ફરી ઘરે ફરતા હોય છે…

Read More

રાત્રિ દરમિયાન અકસ્માતોની સંખ્યા વધી છે જેના કારણે ઘણા પરિવારો દુઃખી થયા છે જેને ધ્યાનમાં રાખતા ઉમરપાડા પોલીસે વિશેષ પગલું હાથ ધર્યું છે ગઈકાલ તારીખ 6 ઓગસ્ટ ના રોજ ઉમરપાડા પોલીસ દ્વારા વાહનો પર લાલ ચળકતું સ્ટીકર લગાવી રાત્રી અકસ્માત ને અટકાવવા વિશેષ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ઉમરપાડા પીનપુર ચોકડી પાસેથી પસાર થતા વાહનોની ઉપર લાલ ચળકતું સ્ટીકર લગાવી અકસ્માતને અટકાવવા એક વિશેષ પગલું હાથ ધર્યું. આ કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડા પોલીસ મથકના પીઆઇ શ્રી સી બી ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો એ પોતાના વાહનો ઉપર લાલ સ્ટીકરો લગાવવા જોઈએ જેના કારણે રાત્રિ દરમિયાન અકસ્માત…

Read More

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમનો જેલવાસો સતત લંબાઈ રહ્યો છે. ગત તારીખ 5 જૂલાઈ 2025ના રોજ ડેડિયાપાડામાં યોજાયેલી સંકલન બેઠક દરમિયાન મહિલા કાર્યકર સાથે દુર્વ્યવહાર અને સંજય વસાવા પર હુમલાનો પ્રયાસ કર્યોના આરોપોને પગલે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ ચૈતર વસાવાને કસ્ટડીમાં લઈ વડોદરાની સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હતો. અગાઉ ચૈતર વસાવા દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નામંજૂર કરતા ધારાસભ્ય ચૈતર વસાવા અંદાજે એક મહિનાથી સેન્ટ્રલ જેલમાં કેદ છે. ચૈતર વસાવાની સુનાવણી પર વિલંબ કેમ ? ચાર્જશીટ દાખલ થયા…

Read More

સામાન્ય સભા બાદ પાછળથી કોઈ વિકાસના કામોમાં ઉમેરો અને ડુબલિકેટેશન ન થાય તે અગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટિફાઈટ નકલ જે તે સમયે આપવામાં આવે તેવી માગ સોનગઢ નગરપાલિકા પાલિકાના વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનું બેન શાબાશખાન પઠાણ તેમજ નાસિર બસીર શેખ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવયું છે કે સોનગઢ નગર પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પાલિકા સભ્ય તરીકે અવારનવાર સામાન્ય સભાની કાચી પાકી મિનિટ કોપી તેમજ કાચી પાકી ઠરાવની કોપી સહી સિક્કા વાળી માંગવા છતાં પણ ઠરાવની કોપી આપવામાં નહીં આવતા વિરોધ પક્ષના સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે. વધુમાં…

Read More

આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ વર્ષે ભગવાન બીરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂયે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે. તાપી જિલ્લાની બે વિધાનસભા દીઠ વ્યારા વિધાનસભાનો કાર્યક્રમ વ્યારા તાલુકાના ચીખલવાવ હેલીપેડ અને નિઝર વિધાનસભાનો કાર્યક્રમ ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે યોજાશે. અધ્યક્ષસ્થાનેથી કલેકટર ડૉ.વિપિન ગર્ગે આ બંને સ્થાળોએ વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે આયોજન કરવા સુચના આપી હતી.દરેક વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમોમાં આરોગ્ય,સ્વચ્છતા, સુરક્ષા,ટ્રાફિક નિયયમન, પીવાનું પાણી, વીજળી, એલઇડી સ્ક્રિન, મંડપ, મહાનુભાવોની…

Read More

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની ઉજવણી સમગ્ર ભારત દેશમાં વસતા આદિવાસીઓ ધામધૂમતી કરતા હોય છે. અને ગુજરાત રાજ્યમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસે છે. જ્યારે ટૂંક સમયમાં વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોએ બેઠક યોજી હતી. તીરકામઠા સાથે થશે ઉજવણી:- આ બેઠકમાં ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો કે આદિવાસી દિનને સંપૂર્ણ રીતે આદિવાસી સંસ્કૃતિના પહેરવેશ તેમજ વાજિંત્ર સાથે ઉજવવામાં આવશે. દરેક વ્યક્તિ આદિવાસી પહેરવેશમાં આવશે સાથે જ ઢોલ નગારા તુર જેવા વાજિંત્ર સાથે આદિવાસી સમાજનું લડાયક સાધન તીરકામઠા…

Read More

ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લાઓ પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા…

Read More